મને મોતનો અણસાર તો ત્યારે આવ્યો…
કે જ્યારે…હું એક ફોટોગ્રાફર…આર્ટિસ્ટ,
એક ગરીબ ની આકૃતિ દોરતો હતો…
અને…તેનુ…પેટ દોરતા ભુલી ગયો…!!!
– હસમુખ ધરોડ ‘અંકુર’
Filed under: હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: અણસાર..............!, gujarati gazal, hasmukh_dharod-'ankur', sahitya |

Leave a comment