અણસાર…………..!


મને મોતનો અણસાર તો ત્યારે આવ્યો…
કે જ્યારે…હું એક ફોટોગ્રાફર…આર્ટિસ્ટ,
એક ગરીબ ની આકૃતિ દોરતો હતો…
અને…તેનુ…પેટ દોરતા ભુલી ગયો…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

Leave a comment