કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા.
મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા.
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા.
કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા
– આદિલ મન્સુરી
Filed under: આદિલ મનસુરી | Tagged: DARD, DUKH, gujarati gazal, MANHAR UDAS |

મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા. very nice Adil saheb.
મારી બહુ જ પ્રીય ગઝલ.
Simply fantastic.
Hearts started dancing mutely
Vert heart touching words with vibration of Love sense
i like this gazal..!
Vary simple but heart touching….superb !
Hats off adil sir
owsume
realy nyccc aadil ji